પ્રેમ જીવન રસાયણ છે, સ્વાસ્થ્ય સુધારનારું શ્રેષ્ઠ ઔષધ છે. પોઝિટિવીટી અમૃત સંજીવની છે જે ચમત્કારિક રીતે ગંભીર રોગોને પણ દૂર કરી દે છે. અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટર્નલ મેડિસિન તરફથી કાર્ડિયોવાસ્ક્યુલર...
ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે. તે રીતે દુનિયાના મોટા ભાગના ધર્મોમાં ઉપવાસ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં ઉપવાસને અનશન પણ કહેવામાં આવે...

