Home » Vichar Vithika

Vichar Vithika

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવકોનો ભગવત્સ્વરૂપની સેવાનો અનન્ય પ્રેમ

નત્વા હરિં પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાન્ત વિનિશ્ચયમ્। કૃષ્ણસેવા સદા કાર્યા માનસી સા પરા મતા ॥ શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તિમાર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણવું છું. ભગવાન શ્રીકૃષ્ણની સેવા નિરંતર કરવી...

સંત એકનાથજીએ યોગબળથી મૃત પિતૃઓને સદેહે પ્રગટ કરી શ્રાદ્ધનું ભોજન આરોગાવ્યું

વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ । શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતા: સમદર્શિન: ।।   જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાય, હાથી, કૂતરા જેવા પશુઓમાં અને ચાણ્ડાળ જેવી નિમ્ન ગણાતી જાતિમાં જન્મેલા...