નત્વા હરિં પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાન્ત વિનિશ્ચયમ્। કૃષ્ણસેવા સદા કાર્યા માનસી સા પરા મતા ॥ શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તિમાર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણવું છું. ભગવાન શ્રીકૃષ્ણની સેવા નિરંતર કરવી...
વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ । શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતા: સમદર્શિન: ।। જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાય, હાથી, કૂતરા જેવા પશુઓમાં અને ચાણ્ડાળ જેવી નિમ્ન ગણાતી જાતિમાં જન્મેલા...

