‘Comprehensive life style changes may slow, stop and in some patients even reverse the progression of coronary heart diseases: જીવનશૈલીમાં વ્યાપક અને સકારાત્મક ફેરફારો કોરોનરી હૃદયરોગની પ્રગતિને ધીમી કરી શકે...
નત્વા હરિં પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાન્ત વિનિશ્ચયમ્। કૃષ્ણસેવા સદા કાર્યા માનસી સા પરા મતા ॥ શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તિમાર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણવું છું. ભગવાન શ્રીકૃષ્ણની સેવા નિરંતર કરવી...
The ‘me’, the ‘I’ is put together by thought, Which is memoy. So the self is a bundle of memory, experiences and knowledge, Which is essentially the past.’ ‘હું’ કે...
”અવલોકિતેશ્વર બોધિસત્વ, પ્રજ્ઞાપારમિતાં ચર્યમાણો ચંચલાં વાક્પ્રભાં અનુભવતિ । રૂપં શૂન્યતાં, શૂન્યતૈવ રૂપમ્ । સર્વધર્મા: શૂન્યતાપ્રધાના: । ન જન્મ ન મૃત્યુ, ન અશુદ્ધિ ન શુદ્ધિ । ન લાઘવ, ન સ્થાયિત્વ, ન...
મેં મનમાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તેવા સંજોગો હોય મારે મેં પોતે જ તારવેલા સિદ્ધાંતો તો અમલમાં મૂકવા જ જોઇએ ‘Love, Social support and intimacy. People who feel...
પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ ઇશ્વરના આશીર્વાદ છે અને પરમ ધન્યતા છે એવી પ્રતીતિ કરનાર સ્વસ્થ રહે છે. ‘We are all here for a single purpose: to grow in...
‘Mental Chemistry creates interest, emotional chemistry generates affection, physical chemistry generates desire, and spiritual chemistry creates love. A soulmate includes all four… and I will not settle for anything less.’...
પૃથ્વીના આકાર, કદ, વ્યાસ, આકર્ષણ શક્તિ તથા અવકાશમાં રહેલા અન્ય ગ્રહોની સ્થિતિ અને તેમની ગુરુત્વશક્તિઓ વિશેનું આલેખન ભાસ્કરાચાર્યે સિધ્ધાંત શિરોમણિના ગોલાધ્યાય ભુવનકોષમાં કર્યું છે. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની શોધનું...
પૂર્વે વૈદિક ધર્મને બ્રાહ્મણ ધર્મ કહેવાતો. તેમાં બીજાનો પ્રવેશ નિષિદ્ધ હતો. શૂદ્ર અને મહિલાઓનો વેદ પર અધિકાર નહોતો. એના પ્રતિવાદ રૂપે શિવ દ્વારા પ્રચાર અને પ્રસાર કરાયેલ તંત્ર ધર્મ સાર્વજનિક...
ભારતના ઋષિ-મુનિઓ માત્ર ધાર્મિક કે દાર્શનિક વિચારક જ નહોતા, તે વૈજ્ઞાનિક અવલોકનકર્તા ગણના વિશેષજ્ઞ, ગણિતશાસ્ત્રી અને ખગોળ વિજ્ઞાની પણ હતા. તેમણે પૃથ્વીની ગતિ, ગ્રહોની ચાલ, ગુરુત્વ આકર્ષણ, સાપેક્ષતા અને સમયની...


