પૂર્વે વૈદિક ધર્મને બ્રાહ્મણ ધર્મ કહેવાતો. તેમાં બીજાનો પ્રવેશ નિષિદ્ધ હતો. શૂદ્ર અને મહિલાઓનો વેદ પર અધિકાર નહોતો. એના પ્રતિવાદ રૂપે શિવ દ્વારા પ્રચાર અને પ્રસાર કરાયેલ તંત્ર ધર્મ સાર્વજનિક...
ભારતના ઋષિ-મુનિઓ માત્ર ધાર્મિક કે દાર્શનિક વિચારક જ નહોતા, તે વૈજ્ઞાનિક અવલોકનકર્તા ગણના વિશેષજ્ઞ, ગણિતશાસ્ત્રી અને ખગોળ વિજ્ઞાની પણ હતા. તેમણે પૃથ્વીની ગતિ, ગ્રહોની ચાલ, ગુરુત્વ આકર્ષણ, સાપેક્ષતા અને સમયની...
પ્રેમ જીવન રસાયણ છે, સ્વાસ્થ્ય સુધારનારું શ્રેષ્ઠ ઔષધ છે. પોઝિટિવીટી અમૃત સંજીવની છે જે ચમત્કારિક રીતે ગંભીર રોગોને પણ દૂર કરી દે છે. અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટર્નલ મેડિસિન તરફથી કાર્ડિયોવાસ્ક્યુલર...

