Home » Gochar Agochar

Gochar Agochar

શરીરવિજ્ઞાનીઓની દૃષ્ટિએ હકારાત્મક વિચારસરણી સંજીવની ઔષધિ છે!

પ્રેમ જીવન રસાયણ છે, સ્વાસ્થ્ય સુધારનારું શ્રેષ્ઠ ઔષધ છે. પોઝિટિવીટી અમૃત સંજીવની છે જે ચમત્કારિક રીતે ગંભીર રોગોને પણ દૂર કરી દે છે. અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટર્નલ મેડિસિન તરફથી કાર્ડિયોવાસ્ક્યુલર...

શરીર વિજ્ઞાનીઓએ દર્શાવેલી ઓટોફેગી પ્રક્રિયા અનશન-ઉપવાસ કરવાથી સિદ્ધ થઈ જાય છે !

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે. તે રીતે દુનિયાના મોટા ભાગના ધર્મોમાં ઉપવાસ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં ઉપવાસને અનશન પણ કહેવામાં આવે...

ચૈતસિક માધ્યમો થકી મહાન મૃત ચિત્રકારો અવનવા ચિત્રો દોરે છે!

 તેને એક પણ ચિત્ર દોરતા આવડતું નહોતું. પણ જેવો તે ટ્રાન્સમાં સરી જતો તે સાથે જ તે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોમાંનો એક ચિત્રકાર બની જતો   બ્રિટિશ ચૈતસિક, દૈવી ચિકિત્સક અને...