Home » Archives for admin

admin

બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો વચ્ચે જોવા મળતી સમાનતા

”અવલોકિતેશ્વર બોધિસત્વ, પ્રજ્ઞાપારમિતાં ચર્યમાણો ચંચલાં વાક્પ્રભાં અનુભવતિ । રૂપં શૂન્યતાં, શૂન્યતૈવ રૂપમ્ । સર્વધર્મા: શૂન્યતાપ્રધાના: । ન જન્મ ન મૃત્યુ, ન અશુદ્ધિ ન શુદ્ધિ । ન લાઘવ, ન સ્થાયિત્વ, ન...

પ્રેમ, આત્મીયતા, શાકાહાર, ધ્યાન, યોગ હૃદયરોગ સહિત જીર્ણ બીમારીઓ અટકાવે છે

મેં મનમાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તેવા સંજોગો હોય મારે મેં પોતે જ તારવેલા સિદ્ધાંતો તો અમલમાં મૂકવા જ જોઇએ ‘Love, Social support and intimacy. People who feel...

આત્મા-મન-શરીરના જોડાણ પર આધારિત ઇંટીગ્રેટિવ મેડિસિન સચોટ વૈકલ્પિક ચિકિત્સા

પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ ઇશ્વરના આશીર્વાદ છે અને પરમ ધન્યતા છે એવી પ્રતીતિ કરનાર સ્વસ્થ રહે છે. ‘We are all here for a single purpose: to grow in...

ભારતના ખગોળશાસ્ત્રીઓએ ન્યૂટનથી સદીઓ પૂર્વે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિશે આલેખન કર્યું છે!

પૃથ્વીના આકાર, કદ, વ્યાસ, આકર્ષણ શક્તિ તથા અવકાશમાં રહેલા અન્ય ગ્રહોની સ્થિતિ અને તેમની ગુરુત્વશક્તિઓ વિશેનું આલેખન ભાસ્કરાચાર્યે સિધ્ધાંત શિરોમણિના ગોલાધ્યાય ભુવનકોષમાં કર્યું છે. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની શોધનું...

શરીર વિજ્ઞાનીઓએ દર્શાવેલી ઓટોફેગી પ્રક્રિયા અનશન-ઉપવાસ કરવાથી સિદ્ધ થઈ જાય છે !

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે. તે રીતે દુનિયાના મોટા ભાગના ધર્મોમાં ઉપવાસ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં ઉપવાસને અનશન પણ કહેવામાં આવે...

મનોવિજ્ઞાની લોરેન્સ લેશાનના જીવનની રહસ્યમય ઘટના

કોઈ અજ્ઞાત શક્તિએ મને કારમાંથી નીચે ઉતરી એ પુસ્તક લઈ આવવા પ્રેરણા કરી. હું પેલું પુસ્તક ઉઠાવી પાછો કારમાં બેસી ગયો. આગળ જઈને મેં નામ વાંચ્યું તો શરીરમાં વીજળી દોડી...

લાહિડી મહાશયે શિષ્યના મૃત મિત્રને જીવતો કર્યો

સ્વામી શ્રીયુક્તેશ્વર ગિરિ ભારતના પ્રસિદ્ધ યોગી, વૈદિક જ્યોતિષી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદોના વિદ્વાન, શિક્ષક, લેખક અને ખગોળશાસ્ત્રી હતા   ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગીના લેખક પરમહંસ યોગાનંદ સ્વામી સત્યાનંદ ગિરિના...

સંત એકનાથજીએ યોગબળથી મૃત પિતૃઓને સદેહે પ્રગટ કરી શ્રાદ્ધનું ભોજન આરોગાવ્યું

વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ । શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતા: સમદર્શિન: ।।   જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાય, હાથી, કૂતરા જેવા પશુઓમાં અને ચાણ્ડાળ જેવી નિમ્ન ગણાતી જાતિમાં જન્મેલા...

ચૈતસિક માધ્યમો થકી મહાન મૃત ચિત્રકારો અવનવા ચિત્રો દોરે છે!

 તેને એક પણ ચિત્ર દોરતા આવડતું નહોતું. પણ જેવો તે ટ્રાન્સમાં સરી જતો તે સાથે જ તે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોમાંનો એક ચિત્રકાર બની જતો   બ્રિટિશ ચૈતસિક, દૈવી ચિકિત્સક અને...