Home » Archives for admin

admin

શરીર વિજ્ઞાનીઓએ દર્શાવેલી ઓટોફેગી પ્રક્રિયા અનશન-ઉપવાસ કરવાથી સિદ્ધ થઈ જાય છે !

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે. તે રીતે દુનિયાના મોટા ભાગના ધર્મોમાં ઉપવાસ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં ઉપવાસને અનશન પણ કહેવામાં આવે...

મનોવિજ્ઞાની લોરેન્સ લેશાનના જીવનની રહસ્યમય ઘટના

કોઈ અજ્ઞાત શક્તિએ મને કારમાંથી નીચે ઉતરી એ પુસ્તક લઈ આવવા પ્રેરણા કરી. હું પેલું પુસ્તક ઉઠાવી પાછો કારમાં બેસી ગયો. આગળ જઈને મેં નામ વાંચ્યું તો શરીરમાં વીજળી દોડી...

લાહિડી મહાશયે શિષ્યના મૃત મિત્રને જીવતો કર્યો

સ્વામી શ્રીયુક્તેશ્વર ગિરિ ભારતના પ્રસિદ્ધ યોગી, વૈદિક જ્યોતિષી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદોના વિદ્વાન, શિક્ષક, લેખક અને ખગોળશાસ્ત્રી હતા   ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગીના લેખક પરમહંસ યોગાનંદ સ્વામી સત્યાનંદ ગિરિના...

સંત એકનાથજીએ યોગબળથી મૃત પિતૃઓને સદેહે પ્રગટ કરી શ્રાદ્ધનું ભોજન આરોગાવ્યું

વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ । શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતા: સમદર્શિન: ।।   જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાય, હાથી, કૂતરા જેવા પશુઓમાં અને ચાણ્ડાળ જેવી નિમ્ન ગણાતી જાતિમાં જન્મેલા...

ચૈતસિક માધ્યમો થકી મહાન મૃત ચિત્રકારો અવનવા ચિત્રો દોરે છે!

 તેને એક પણ ચિત્ર દોરતા આવડતું નહોતું. પણ જેવો તે ટ્રાન્સમાં સરી જતો તે સાથે જ તે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોમાંનો એક ચિત્રકાર બની જતો   બ્રિટિશ ચૈતસિક, દૈવી ચિકિત્સક અને...